• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Innovative Idea: ગાયના છાણથી બનાવ્યું અનોખું ઘર, ACની પણ ન પડે જરૂર!

Innovative Idea: ગાયના છાણથી બનાવ્યું અનોખું ઘર, ACની પણ ન પડે જરૂર!

03:10 PM August 04, 2022 admin Share on WhatsApp



Innovative Idea: હરિયાણાના રોહતકમાં મદીના નામનું ગામ છે. અહીં રહેતા ડૉક્ટર શિવદર્શન મલિકે એક એવું ઘર બનાવ્યું છે જ્યાં ઉનાળામાં ACની જરૂર પડતી નથી. તેની ખાસ વાત છે કે મલિકે આ અનોખા ઘરને બનાવવામાં ગાયના છાણનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જાણીએ કેવી રીતે તેમણે છાણની ઈંટ અને વૈદિક પ્લાસ્ટર બનાવીને આ ઘર બનાવ્યું...

 

 

►ગાયના છાણમાંથી વૈદિક ઘર બનાવવાની પદ્ધતિ ક્યાંથી આવી?

શિવદર્શને કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યું છે. અભ્યાસ બાદ તેણે પ્રોફેસરની નોકરી પણ કરી. અને આ સમય દરમિયાન તેણે ગાયના છાણમાંથી વૈદિક ઘર બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો અને 2000માં IIT દિલ્હી સાથે એક પ્રોજેક્ટ પર કામ કર્યું. આ અંતર્ગત તેમણે ગાયના છાણ અને એગ્રી વેસ્ટના ફાયદા વિશે અભ્યાસ કર્યો..

 

 

►ડૉક્ટર શિવદર્શન મલિકને કેવી રીતે મળી સફળતા?

ડૉ. શિવદર્શન મલિકને અમેરિકા જવાનો મોકો મળ્યો. ત્યાં તેમણે જોયું કે, ભાંગના પાનમાં ચુનો ભેળવીને ઈંટ બનાવવી શક્ય છે. આ સાથે તેમણે ગાયના છાણમાંથી પ્લાસ્ટર બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. અને આખરે, તે ગાયના છાણ સાથે ગ્વારગમ, જીપ્સમ, માટી અને ચૂના પાવડરને મિશ્રિત કરીને વૈદિક પ્લાસ્ટર તૈયાર કરવામાં સફળ રહ્યા.

 

►સિમેન્ટની જગ્યાએ વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ થતો હતો

આગળ, તેમણે સિમેન્ટની જગ્યાએ આ વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ કર્યો અને એક ખાસ પ્રકારનું ઘર બનાવ્યું. તેમના દ્વારા બનાવેલું આ ઘર સિમેન્ટના ઘર કરતા ખુબ સસ્તું છે અને સાથે ઉનાળામાં ઘર અંદરથી ઠંડુ પણ રહે છે. ત્યારે ડો.શિવદર્શન મલિકના ઘરને જોવા માટે હવે દૂર-દૂરથી લોકો આવે છે. અને વિદેશમાં પણ તેમના કામની ચર્ચા થાય છે....



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us