• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Innovative Idea: ગાયના છાણથી બનાવ્યું અનોખું ઘર, ACની પણ ન પડે જરૂર!

Innovative Idea: ગાયના છાણથી બનાવ્યું અનોખું ઘર, ACની પણ ન પડે જરૂર!

03:10 PM August 04, 2022 admin Share on WhatsApp



Innovative Idea: હરિયાણાના રોહતકમાં મદીના નામનું ગામ છે. અહીં રહેતા ડૉક્ટર શિવદર્શન મલિકે એક એવું ઘર બનાવ્યું છે જ્યાં ઉનાળામાં ACની જરૂર પડતી નથી. તેની ખાસ વાત છે કે મલિકે આ અનોખા ઘરને બનાવવામાં ગાયના છાણનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જાણીએ કેવી રીતે તેમણે છાણની ઈંટ અને વૈદિક પ્લાસ્ટર બનાવીને આ ઘર બનાવ્યું...

 

 

►ગાયના છાણમાંથી વૈદિક ઘર બનાવવાની પદ્ધતિ ક્યાંથી આવી?

શિવદર્શને કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યું છે. અભ્યાસ બાદ તેણે પ્રોફેસરની નોકરી પણ કરી. અને આ સમય દરમિયાન તેણે ગાયના છાણમાંથી વૈદિક ઘર બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો અને 2000માં IIT દિલ્હી સાથે એક પ્રોજેક્ટ પર કામ કર્યું. આ અંતર્ગત તેમણે ગાયના છાણ અને એગ્રી વેસ્ટના ફાયદા વિશે અભ્યાસ કર્યો..

 

 

►ડૉક્ટર શિવદર્શન મલિકને કેવી રીતે મળી સફળતા?

ડૉ. શિવદર્શન મલિકને અમેરિકા જવાનો મોકો મળ્યો. ત્યાં તેમણે જોયું કે, ભાંગના પાનમાં ચુનો ભેળવીને ઈંટ બનાવવી શક્ય છે. આ સાથે તેમણે ગાયના છાણમાંથી પ્લાસ્ટર બનાવવાનો વિચાર આવ્યો અને તેમણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. અને આખરે, તે ગાયના છાણ સાથે ગ્વારગમ, જીપ્સમ, માટી અને ચૂના પાવડરને મિશ્રિત કરીને વૈદિક પ્લાસ્ટર તૈયાર કરવામાં સફળ રહ્યા.

 

►સિમેન્ટની જગ્યાએ વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ થતો હતો

આગળ, તેમણે સિમેન્ટની જગ્યાએ આ વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ કર્યો અને એક ખાસ પ્રકારનું ઘર બનાવ્યું. તેમના દ્વારા બનાવેલું આ ઘર સિમેન્ટના ઘર કરતા ખુબ સસ્તું છે અને સાથે ઉનાળામાં ઘર અંદરથી ઠંડુ પણ રહે છે. ત્યારે ડો.શિવદર્શન મલિકના ઘરને જોવા માટે હવે દૂર-દૂરથી લોકો આવે છે. અને વિદેશમાં પણ તેમના કામની ચર્ચા થાય છે....



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us